નાતાલ આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે.આ દિવસની ઉજવણી તારીખ 25 મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે,શહેર ના ફતેહ ગંજ વિસ્તાર મા આવેલ લાલ ચર્ચ ખાતે નાતાલ નિમિત્તે પ્રાર્થના રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.