કાલોલ: દુબઈ ગયેલા એક નાગરિકના મોતને મામલે મૃતદેહને પરત લાવવા માટે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે વિદેશમંત્રીને કરી રજુઆત
Kalol, Panch Mahals | Sep 10, 2025
કાલોલ શહેરના વતની કમલેશ નારણભાઈ પરમાર થોડા દિવસ પહેલાં દુબઈ ગયા હોય તેમના દુબઈ પ્રવાસ દરમ્યાન દુર્ભાગ્યે ૭મી સપ્ટેમ્બરના...