2 દિવસ પહેલા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં ભંડારામાં કેટલાક લોકોએ દારૂ અને ચિકન પાર્ટી કરતા સમગ્ર સંત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જે બાબતે એકલધામાના મહંત યોગી દેવનાથ બાપુએ શનિવારે બપોરે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
ભચાઉ: ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં બનેલ બનાવ બાબતે એકલધામના મહંત યોગી દેવનાથે રોષ વ્યક્ત કર્યો - Bhachau News