મુળી: મૂળી પંથકમાં વરસાદના લીધે થયેલ પાક નુકસાની આપવા ખેડૂત આગેવાનની માંગ.
મૂળી પંથકમાં વરસાદના લીધે કપાસ મગફળી જુવાર સહિતના પાકોમાં થયેલ નુકસાની બાબતે મુળી પંથક ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડા દ્વારા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરવામાં આવી છે