જૂનાગઢ: ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ મામલે પ્રત્યક્ષદર્શી નું નિવેદન સામે આવ્યું
જુનાગઢમાં ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ મામલે પ્રત્યક્ષદર્શી નું નિવેદન સામે આવ્યું છે.ત્રણથી ચાર વ્યક્તિ હોવાનું પ્રત્યક્ષદર્શી એ જણાવ્યું છે.ભંડાર નો રૂમ પણ બહારથી બંધ કરી દેવામાં આવતા પ્રત્યક્ષદર્શી બહાર ન નીકળી શક્યા,તોડફોડ કરી મૂર્તિ ખાઈ માં ફેંકી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.