નખત્રાણા PI જે. ડી. સરવૈયાની પ્રશંસનીય કામગીરી: છેતરપિંડીમાં ગયેલા લાખો રૂપિયા પરત અપાવી 'તેરા તુજકો અર્પણ' સૂત્ર સાર્થક કર્યું. નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયા અને તેમની ટીમે સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના કિસ્સામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ઠગાઈ અને વિશ્વાસઘાતનો ભોગ બનેલા એક અરજદારની બાહોશ પોલીસ તપાસને અંતે મોટી રકમ પરત અપાવવામાં આવી છે. અરજદારની કુલ રૂપિયા ૭,૫૦,૦૦૦/- ની રકમ ઠગાઈમાં ગઈ હતી. પોલીસની સતત અને ટેકનિક