109 નિત્ય અન્નદાતા, અખંડ જ્યોતિપ્રદાતા પરમ પૂજ્ય શ્રી હિમાલય ગુરુદેવની પદયાત્રા 10 જુલાઈ 2025 ગુરુપૂર્ણિમાના દિવસ થી શ્રીશૈલ (આંધ્રપ્રદેશ) થી ગિરનાર સુધી 1700 km ની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ત્યાર પછી 5 નવેમ્બર પૂર્ણિમાના દિવસથી ગિરનારથી કાશી સુધી 1600 કિલોમીટરની પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવી. જેમાં આજ દિન સુધી 470 km પદ