આજે વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે કલેકટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ છે. જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણા વસિયાએ કાળવા ચોક ખાતે આવેલ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 6 ડિસેમ્બર અને શનિવારના રોજ 11 કલાકની આસપાસ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે.