તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના વ્યક્તિગત / અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારશ્રીની કચેરીને " તાલુકા સ્વાગત કાર્યક્રમ " એમ અરજીના મથાળે લખી અરજી તા. ૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદાર તાલુકા સ્વાગતમાં પોતાની અરજી htttp://swagat.gujarat.gov.in/citizen_Entry.aspx?