દાહોદ આદિવાસી બાહુબલી ધરાવતો જિલ્લો અને દાહોદ થી લોકો ધંધા રોજગાર માટે ગુજરાતના મોટા શહેરોમાં જતા હોય છે ત્યારે દિવાળી અને હોળીના પર્વની મુજબ તેઓ દાહોદ આવતા હોય છે ત્યારે દિવાળી પર્વ અને લાભ પાચમ પૂર્ણ થતા તેઓ પરત કામ ધંધા માટે દરમિયાન બસના મારફતે જતા નજરે પડ્યા હતા