પેટલાદના લક્કડપૂરા પાસે ગોપાલપુરામાં મંદિરમાં ગત દિવસોમાં તસ્કરોએ દાન પેટી તોડી રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવવા અંગે પોલીસે તપાસ કરી હતી. અને બનાવમાં સંઘવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે રોકડ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.