રાજ્યમાં નર્મદા ની કેનાલોમાં અવાર નવાર ગાબડાં પડતાં હોય છેં ત્યારે ઉનાળામાં કરોડો રૂપિયાના ખર્ચે કેનલ રીપેરીંગ કામ ના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમ છતાં ધ્રાંગધ્રા કુડા રોડ ઉપર આવેલ નર્મદા ની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાળ નાં ઢોળાવ ઉપર ગાબડાંઓ નજરે પડતાં ખેડૂતોના જીવ અધ્ધર તાલ બન્યા છેં. કેનાલમાં વરસાદી પાણી ની આવક વધે તો કેનાલ તૂટી પડવાની શક્યતાઓ દેખાઈ રહી છેં.