તળાજા શહેરમાં રોડ ઉપર લારીઓ રાખતા લોકોને બે દિવસ માટે રોડના નવીનીકરણનું કામ કરવાનું હોય જેને લઇને લારીઓ રોડ ઉપર ન રાખવા માટે ભાજપ કોંગ્રેસ ના આગેવાનો દ્વારા લારીઓએ જઈને વિનંતી કરવામાં આવી હતી
તળાજા: તળાજા શહેરમાં રોડ નવીનીકરણને લઈને રસ્તા ઉપર લારીઓ રાખતા લોકોને બે દિવસ લારીઓ ન રાખવા વિનંતી કરવામાં આવી - Talaja News