જુનાગઢ માંગરોળના પંથકના રસ્તાઓનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું માંગરોળ તાલુકાના ઘેડ પંથકના રસ્તાઓ ચોમાસામાં ખરાબ થયેલો હોવાના કારણે ઘેડ પંથકના રસ્તાઓ નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે નવા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું જેમાં જુનાગઢ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સોમાભાઈ વાસણ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અરજણભાઈ આતરોલીયા સહિત નામી અનામી આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા