તડકેશ્વર ગામમાં રૂ.21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસિ્ટંગ દરમિયાન ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટાંકી તૂટતા લાખો લિટર પાણી ગામમાં ફરી વળ્યું હતું, જેના કારણે| પૂર જેવી સિ્થત િ સર્જાઈ હતી. મુંબઈની આર.એન.બી. ઇન્ફ્રા એજન્સી દ્વારા 11 લાખ| લિટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ