ચોટીલા યાત્રાધામ નજીક હોટલોમાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ બાદ તંત્રની મોટી કાર્યવાહી કરી છે નાયબ કલેકટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા મળેલ વિશ્વસનીય માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી યાત્રિકો અને નાગરિકોની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચતી હોવાની ફરિયાદ મળી હતી અધિકૃત ટીમ તથા ખાનગી રાહે મોકલેલ ગ્રાહકો દ્વારા હોટલોમાં અચાનક તપાસ કરવામાં આવી હતી જ્યાં એક લાલના હોટલ ના રૂમ માં મળી આવી હતી અને એક વ્યક્તિ દીઠ એક હજાર રૂ