ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કરદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ ખરીદી ને લઈને અજાબ ગામના સરપંચ મગનભાઈ અધેરા એ મીડિયા ને પ્રતિક્રિયા આપી હતી
કેશોદ: ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવાને લઈને અજબ ગામના સરપંચે આપી પ્રતિક્રિયા - Keshod News