આજ રોજ અયોધ્યા માં શ્રી રામ મંદિર પર ઐતિહાસિક ધ્વજ રોહનના ઉજવણી નિમીતે રામાનંદ પાર્ક ખાતે શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશ દાસ જી મહારાજ જી ના સાનિધ્ય માં ભવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું જેમાં સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિંદુ સંઘ ના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા.