નવસારી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે અગાઉ રખડતા શ્વાન અને લોકોને ઈજા પહોંચાડી હતી જેને ધ્યાન રાખીને આ કામગીરી કરવામાં આવી છે.