સુરેન્દ્રનગર જીવદયા સંસ્થા દ્વારા તેમજ વડ વિભાગ દ્વારા રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત સેવાકીય કેબ શરૂ કરવામાં આવે છે જેમાં ઉત્તરાયણ દરમિયાન પત્રક અને દોરાથી ઘાયલ તેને પક્ષીઓની સારવાર કરવામાં આવે છે જેમાં તમામ સહિત બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને ફળ પરથી આ બધા નાના મોટા પક્ષીઓને લાવી અને તેનું સારવાર તેમજ ઓપરેશન સહિત કામગીરી કરવામાં આવે છે જવાબ ઉતરણ દરમિયાન સૌથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા