દાહોદ: નગરાળા પીએચસી ખાતે એલસીડીસી અભિયાન હેઠળ તારીખ ૦૮ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર, 2025 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે ઔપચારિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે અંતર્ગત તાલીમમાં આશા વર્કરો, સમુદાય સ્વયંસેવકો અને પીએચસી સ્ટાફે પોતાની નિર્ધારિત ભૂમિકાઓ અનુસાર સક્રિય રીતે ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન ફીલ્ડમાં રક્તપિત રોગના સંભવિત કેસોની વહેલી ઓળખ, સમયસર રિપોર્ટિંગ, યોગ