આણંદ શહેરમાં રવિવારે યોજાનાર તાઝીયા પર્વની ઉજવણીને લઈને 35 તાજીયાનું ઝુલુસ ગસ્ત કરશે જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોજાયેલ બેઠક બાદ સાંજે 5:30 કલાકે સેન્ટ્રલ મહોરમ કમિટીના ઉપપ્રમુખ સઈદઅહેમદ મલેકએ પ્રતિક્રિયા આપી હતી.
આણંદ શહેર: ટાઉન પોલીસ મથક ખાતે તાઝિયા પર્વને અનુલક્ષી મળેલ બેઠક બાદ સેન્ટ્રલ મહોરમ કમિટીના ઉપપ્રમુખે પ્રતિક્રિયા આપી - Anand City News