ગોધરા: ભવ્ય શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા રામસાગર તળાવ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો
Godhra, Panch Mahals | Sep 1, 2025
ગોધરા શહેરમાં પરંપરાગત શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી. વિશ્વકર્મા ચોકથી પ્રસ્થાન કરેલી આ શોભાયાત્રામાં...