આજે તારીખ 29/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે ગરાડુ તળાવા ફળિયાના રહેવાસી દ્વારા આપેલ માહિતી અનુસાર તેમના કુટુંબના મનરેગા જોબ કાર્ડમાં તેમના માતા અને મોટા ભાઈના નામની નોંધણી કરાઈ હતી. જેમાં કોઈ ત્રીજા અજાણી વ્યક્તિઓનુ નામ ઉમેરાતાં અરજદાર દ્વારા આ બાબતે ઝાલોદ પોલીસ મથકે લેખિતમાં જાણ કરાઈ હતી. જેમાં આજરોજ ઝાલોદ ખાતેથી અરજદાર દ્વારા તમામ માહિતી આપવામાં આવી.