સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ ની ઉપલક્ષી માં રવિવારે સવારે અગિયાર કલાકે ઓલપાડના ધારાસભ્ય અને તત્કાલીન વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં એકતા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરની શાળા કોલેજના વિધાર્થીઓ,સામાજિક સંસ્થાઓ,વિવિધ ક્ષેત્રના લોકો પણ જોડાયા હતા.જે યાત્રા લજામણી ચોકથી ક્રોસ રોડ સુધી યોજવામાં આવી હતી.