જૂનાગઢ: આગામી દિવસોમાં ગિરનારની પવિત્ર ગોદમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાના સુચારૂ, સુરક્ષિત અને ભવ્ય આયોજન માટે આજે કલેક્ટર કચેરી, જૂનાગઢ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકનું અધ્યક્ષસ્થાન જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજય કોરડીયાએ કર્યું હતું.
જૂનાગઢ: ના ધારાસભ્ય સંજય કોરડીયા અધ્યક્ષસ્થાને મહાશિવરાત્રી મેળા અંગે સમીક્ષા બેઠક - Junagadh News