છોટાઉદેપુર: જિલ્લામાં આવેલ પુલો/ બ્રીજ રિપેરિંગ કરવા બાબતે ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા એ જિલ્લા કલેકટરને રજુઆત કરી.
Chhota Udaipur, Chhota Udepur | Sep 8, 2025
ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા એ જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું,કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર-૫૬...