ગરવા ગિરનારને સર કરવા ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા તા.૪મી જાન્યુઆરીએ યોજાશે ગરવા ગિરનારને સર કરવા ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૪-૧-૨૦૨૬ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.