રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો આજી જીઆઇડીસી વિસ્તારમાં કારખાનાના બીજા માળેથી પડતું મૂકી સગીરે આપઘાત કર્યો આપઘાત કરતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તે બેભાન થઇ ગયો હતો ત્યારે તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકના પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો હતો આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય