ગોધરા: શહેરમાં બ્રાહ્મણપંચની વાડી ખાતે સામવેદી શ્રાવણીનો ધાર્મિક મહોત્સવ યોજાયો, સામવેદી બ્રાહ્મણો દ્વારા નુતન જનોઈ ધારણ કરાઈ
Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરાના બ્રાહ્મણ પંચની વાડી ખાતે સામવેદી શ્રાવણીનો મહોત્સવ ઉજવાયો. ભાદરવા સુદ બીજે સામવેદી બ્રાહ્મણો માટે વિશેષ મહત્વ...