જુનાગઢ શહેરમાં જોષીપરા વિસ્તારમાં બાપુનગર સોસાયટીમાં રોડ બનાવવાની ચાલતી કામગીરીનું આજરોજ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસીયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું... સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી કોન્ટ્રાક્ટરને મેયર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી..
જૂનાગઢ: જોષીપરા વિસ્તારની બાપુનગર સોસાયટીમાં ચાલતી રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા મનપાના મેયર - Junagadh City News