સ્વચ્છતા અભિયાન ૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Patan City, Patan | Sep 15, 2025
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા.૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ ઉપર ઉજવની થશે