સુરેન્દ્રનગર નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બની પછી કરોડો રૂપિયા ના વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યા છે પરંતુ શહેર માં જે ટ્રાફિક જામ ની સમસ્યા હલ કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે ત્યારે શહેરી વિસ્તારોમાં નવા રસ્તાઓ નું નિર્માણ આગામી દિવસોમાં કરવામાં આવે તે અંત્યત જરૂરી છે જે અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તે જરૂરી છે