ગાંધીધામ મહાનગરપાલિકાને દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ફાળવેલ અંદાજીત રૂ.૧૨ કરોડના જુદા જુદા કામો (૧) ગાંધીધામ મુખ્ય બજારના ઝંડાચોક (૨) આદિપુર ખાતે મહારાવ મદનસિંહ સર્કલ (૩) ગાંધીધામ ખાતેના લીલાશા સર્કલના રીડેવલપમેન્ટ તથા ગાંધીધામ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી મહાત્મા ગાંધી પ્રતિમા સુધીના મુખ્ય રોડને RCC રોડ બનાવવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.