શહેરા તાલુકાના વાઘજીપુર ગામે "ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ" તથા "રેવા વુમેન્સ વેલફેર ફાઉન્ડેશન" ના સંયુક્ત ઉપક્રમે રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારની ખાસ ઉપસ્થિતીમાં "મહિલા સ્વરોજગાર શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં "એક બહેન,એક ઉદ્યમી" ના સંકલ્પ સાથે બહેનોને સ્વરોજગાર,કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભર બનાવવા"ના હેતુસર યોજાયેલ કાર્યક્રમમાં મોટી