ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ તારીખ:૨૩/૦૧/૨૦૨૬ના રોજ ભારત સરકારની PM SVANidhi યોજના અન્વયે લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ શુભ આરંભ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને તીરૂવનંતપુરમ કેરળ ખાતે યોજનાર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કાર્યક્રમનું આયોજન અગ્રસેન ભવન ગાંધીધામ ખાતે રાખવામાં આવ્યો હતો.