માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાજપના નવા વરાયેલા એસસી મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા તેમજ અન્ય સમાજના આગેવાનો નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સાથે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે યોજાના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું