સુરેન્દ્રનગર સમસ્ત ભરવાડ સમાજ ના સમુહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો જે સમૂહ લગ્ન ઉત્સવમાં 81 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા એક બાજુ દેખાદેખી ના આ યુગમાં લગ્ન પ્રસંગે બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા માટે સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવે છે ત્યારે આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય દ્વારા પણ કન્યાદાન આપી ફરી એકવાર પોતાની પ્રજાવત્સલ્ય છબીને સાર્થક કરી હતી