માંગરોળના તરસાડી નગર ખાતે કુવારદા ચોકડી પાસે વારંવાર ટ્રાફિકજામ અને અકસ્માતો સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે હાલમાં માર્ગનું કામ ચાલી રહ્યું છે પરંતુ યોગ્ય રીતે ડાઈવરજન આપવામાં આવ્યું નથી જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે પોલીસ તંત્ર અને સરકારી તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી