જણાવ્યા પ્રમાણે નબળી ગુણવત્તા ના બ્રીજના કામમાં ભ્રષ્ટાચાર ની પોલ ખોલી અને જણાવ્યું હતું કે જો સરકારી બ્રીજ તૂટી જાય તો કરોડો રૂપિયાના ખર્ચે બીજી વખત બનાવી શકાય. પણ કોઈ વ્યક્તિ મહેનત પરસેવાથી જીવનમાં એક વખત મોટરકાર ખરીદી હોય અને અકસ્માત થાય તો બીજી વખત નવી કાર ખરીદી શકાતી નથી એટલે જનતાની પોતાની અને મોટરકારની સલામતી માટે નબળો ગુણવત્તાના બ્રીજ બનાવવાનો ઉત્તમ વિચાર રજૂ કરનાર ભાજપ સરકારને અભિનંદન.