પાલનપુર માં આગામી 11 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાયપાસ નું ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે છેલ્લા ઘણા સમયથી પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા મામલે એરોમા સર્કલ ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી તેને લઈને આજે મંગળવારે 12:30 કલાકે એરોમાં ટ્રાફિક નિવારણ સમિતિ ના સભ્ય જશવંતસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી