ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તેમજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સુરેન્દ્રનગર ખાતે છેલ્લા 14 વર્ષ થી ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ટીમો એ ભાગ લીધો છે