ભારત સરકાર દ્વારા ૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને સર્વાઈકલ કેન્સ અસરકારક અને સુરક્ષિત રક્ષણ આપતી હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ અંગે રાપર તાલુકાની પદમપર શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.એચપીવી વાયરસ, તેના કારણે થનારા સર્વાઈકલ કેન્સર અને રસી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું