તળાજા: તળાજા APMC માં માર્ચ એન્ડીંગને કારણે બે દિવસ હરરાજી બંધ
માર્ચ એન્ડીંગને કારણે તા. 30 માર્ચ 2026, સોમવાર અને તા. 31 માર્ચ 2026, મંગળવારના રોજ બજાર યાર્ડમાં હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જોકે, આ દરમિયાન ઓફિસ કામગીરી યથાવત્ ચાલુ રહેશે. બજાર સમિતિએ વધુમાં જણાવ્યું છે કે તા. 1 એપ્રિલ 2026, બુધવારથી હરરાજીનું કામકાજ ફરીથી રાબેતા મુજબ શરૂ થશે. તેથી તમામ ખેડૂતભાઈઓ અને વાહન માલિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ જાહેર