ગાંધીધામ: કર્તવ્ય ગ્રુપ દ્વારા સરાહનીય કાર્ય,અકસ્માતથી બચવા ગૌવંશના ગળામાં રિફ્લેક્ટર બેલ્ટ બાંધવામાં આવ્યા
Gandhidham, Kutch | Jul 6, 2025
આજે ગાંધીધામના દરેક વિસ્તારમાં રોડ પર ગાયોનો ઢગલો જોવા મળી રહ્યો છે અને આનાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ખાસ કરીને...