સીટી મામલતદાર કચેરી વિદ્યાનગર ખાતે બહાર ધંધો કરતા વિકલાંગ લોકો હેરાન કરાતા હોવાના કોંગ્રેસ પ્રમુખએ આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Feb 7, 2026
ભાવનગર સિટી મામલતદાર કચેરી બહાર વેપાર ધંધો કરતા વિકલાંગ લોકોને મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા વારંવાર હટાવી હેરાન કરાતા હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભાઈ ગોહિલ દ્વારા કરાયા હતા. આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
સીટી મામલતદાર કચેરી વિદ્યાનગર ખાતે બહાર ધંધો કરતા વિકલાંગ લોકો હેરાન કરાતા હોવાના કોંગ્રેસ પ્રમુખએ આક્ષેપ કરાયા - Bhavnagar City News