તારાપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં મોરજ,કસ્બારા ,બુધેઝ, જલ્લા, ખડા, સહિત ના ગામડાંઓમાં મુસ્લિમ મતદારો છે.અને અચાનક તાલુકાનાં 1300 કરતા પણ વધુ મુસ્લિમ મતદારોના નામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.તારાપુરમાં વાંધા અરજીઓ સામે મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યું હતું.વાંધા અરજી કરનાર ખોટા અરજદારો સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી.