ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચિરોડા ગામે કુલદીપસિંહ દશરથસિંહ સરવૈયા નામનો શખ્સ પોતાના ઘેરે તોડફોડ કરી અને લોકોને મારવા દોડતો હોવાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં પોલીસ કર્મી પર આવી સામે હુમલો કર્યો હતો અને પોલીસની વાનને નુકસાન કર્યું હતું જેને પોલીસે ઝડપી લઇ ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો.