સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં તા.૧૩ મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૫ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૨,૫૪૩ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો,રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૩.૧૨.૨૦૨૫ નારોજ વર્ષ-૨૦૨૫ ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હે