આઝક ગામના પુલના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો, ગ્રામજનોમાં રોષ જુનાગઢ જિલ્લાના આઝક ગામમાં નિર્માણ પામી રહેલા નવા પુલના કામને લઈને ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પુલના નિર્માણમાં અત્યંત નબળી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે નબળી ગુણવત્તાના સળિયા (ખીલાસરી): ગ્રામજન મનીષભાઈ કામળિયા અને અન્ય સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જૂના પુલમાં ૧૬ થી ૧૮ mm ની